ગુજરાત પોલીસને આધુનિક સુવિધા: ગાંધીનગર ખાતે ‘ડાયલ ૧૧૨’ પ્રોજેક્ટનું લોકાર્પણ

ગુજરાત પોલીસને આધુનિક સુવિધા: ગાંધીનગર ખાતે ‘ડાયલ ૧૧૨’ પ્રોજેક્ટનું લોકાર્પણ ગાંધીનગર: ગુજરાત પોલીસ દળને વધુ સુદૃઢ અને આધુનિક બનાવવા માટે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્દહસ્તે આજે ગાંધીનગર ખાતે…

સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી 10 કિમી દૂર આરોગ્ય સુવિધાનો અભાવ

સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી 10 કિમી દૂર આરોગ્ય સુવિધાનો અભાવ વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા સામે આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી 10 કિમી દૂર આરોગ્ય સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. રસ્તાના અભાવે…

ગુજરાતમાં 35 આઈપીએસની બઢતી-બદલીના આદેશ કરાયા, સુરતના નવા સીપી તરીકે અનુપમસિંહ ગેહલોતને મૂકાયા

ગુજરાતમાં 35 આઈપીએસની બઢતી-બદલીના આદેશ કરાયા, સુરતના નવા સીપી તરીકે અનુપમસિંહ ગેહલોતને મૂકાયા લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા વચ્ચે ગુજરાતમાં 35 આઈપીએસની બઢતી અને બદલીના આદેશ કરાયા છે. અનુપમસિંહ ગેહલોતને સુરત…

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા સામાજિક કાર્યકરે વંથલી પોલીસને અરજી કરી

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા સામાજિક કાર્યકરે વંથલી પોલીસને અરજી કરી કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ દલિત સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ…

પવન ખેડાએ PM પર કર્યા આકરા પ્રહાર

પવન ખેડાએ PM પર કર્યા આકરા પ્રહાર કોંગ્રેસ નેતા પવન ખેડાએ તેની સામેના ટેબલ પર વોશિંગ મશીન રાખ્યું હતું. તેના પર BJP વોશિંગ મશીન લખેલું હતું. પવન ખેડાએ કહ્યું કે,…

ધ્રાંગધ્રા હાઈવે પર વધુ એક એકસ્માત નોંધાયો : બે વ્યક્તિ ઘટના સ્થળે મોત

ધ્રાંગધ્રા હાઈવે પર વધુ એક એકસ્માત નોંધાયો : બે વ્યક્તિ ઘટના સ્થળે મોત સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર હાઈવે પર વધુ એક અકસ્માત નોંધાયો છે. જેમાં એક કાર ટ્રક પાછળ ઘુસી જતા અંદર…

પોલીસની ખોટી ઓળખાણ આપી આંગડીયાપેઢી પાસેથી 49 લાખ રૂપિયાનો માલ લઈ રફૂચક્કર પેટા: હિંમતનગર બસ સ્ટેશની બહાર પાંચ શખ્સે લૂટ ચલાવી

પોલીસની ખોટી ઓળખાણ આપી આંગડીયાપેઢી પાસેથી 49 લાખ રૂપિયાનો માલ લઈ રફૂચક્કર પેટા: હિંમતનગર બસ સ્ટેશની બહાર પાંચ શખ્સે લૂટ ચલાવી હિંમતનગરહિંમતનગરમાં મંગળવારે સવારે બસ સ્ટેશનમાંથી સોના ચાંદીની બેંગ કુલ…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ‘ભારત જોડો ન્યાયયાત્રા’માં સોનગઢનો કાર્યક્રમ રદ્દ કરી દિલ્હી જવા રવાના થયા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ‘ભારત જોડો ન્યાયયાત્રા’માં સોનગઢનો કાર્યક્રમ રદ્દ કરી દિલ્હી જવા રવાના થયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ‘ભારત જોડો ન્યાયયાત્રા’માં તાપીના સોનગઢનો કાર્યક્રમ રદ્દ કરી દિલ્હી…

ભાજપ આદિવાસીઓને વનવાસી કહે છે, અધિકાર નથી આપવા એટલે નામ બદલ્યું: ભરૂચથી ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

ભાજપ આદિવાસીઓને વનવાસી કહે છે, અધિકાર નથી આપવા એટલે નામ બદલ્યું: ભરૂચથી ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શનિવારે ભરૂચના નેત્રંગ ખાતે…

નાના વેપારીને ખતમ કરાઈ રહ્યા છે, દરેક સેક્ટરમાં અદાણી જોવા મળે છે: ગોધરાથી ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

નાના વેપારીને ખતમ કરાઈ રહ્યા છે, દરેક સેક્ટરમાં અદાણી જોવા મળે છે: ગોધરાથી ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શુક્રવારે ગોધરા શહેરના…