સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામના બે દલિત મૃતકોના પરિવાર સાથે ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી.
સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામના બે દલિત મૃતકોના પરિવાર સાથે ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી.* *ભાજપના રાજમાં દલિતો સુરક્ષિત નથી: ઈસુદાન ગઢવી**દલિત પરિવાર દ્વારા પોલીસ રક્ષણની અરજી કરવામાં આવી હતી,…
મધ્પ પ્રદેશ ના પેશાબ કાંડનો ભોગ બનેલા દશમત રાવતના પગ ધોયા, કહ્યું- માફી માંગુ છું, શિવરાજ સિંહે
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પેશાબ કાંડ પીડિતા દશમત રાવતને તેમના ઘરે બોલાવીને સન્માનિત કર્યા છે. શિવરાજ સિંહે દશમતના પગ ધોયા અને શાલ ઓઢાડીને સન્માન કર્યું. શિવરાજે કહ્યું કે હું…