અંજાર ના ડો. પ્રણવ. વી. માણેક ગરીબ ને દુબઈમાં વર્લ્ડ હ્યુમેનીટેરી યન ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃતિઓ બદલ એવોર્ડ આપી સન્માનિત કર્યા.
અંજાર તાજેતરમાં દુબઈમાં વર્લ્ડ હ્યુમેનીટેરી યન ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃતિઓ બદલ અંજા રના દંતરોગ નિષ્ણાંત તબીબને એવોર્ડ એનાયત હતો. 16 વર્ષથી પોતાના આરોગ્ય કેન ્દ્રમાં ડો. પ્રણવ. વી. માણેક ગરીબ…
પાટણ શહેર ની આંગણવાડી તેમજ તેડાઘર બહેનો નું ત્રીશરણ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ તેમજ જય ભીમ ફાઉન્ડેશન પાટણ દ્વારા સન્માનિત કાર્યક્ર્મ યોજાયો.
આજ તા-૩૦-૦૪-૨૦૨૩ ને રવિવાર ના રોજ ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ, પાટણ અને જયભીમ ફાઉન્ડેશન, પાટણ ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત માં આંગણવાડી ની સ્થાપના પછી પ્રથમવાર જ પાટણ શહેરની તમામ ૮૮ (અઠ્યાસી…