નરોડા :: રૂપિયા ૧૫,૦૦૦/- લુંટ નો બનાવ
નરોડાઃ કલ્પેશભાઈ ભુપેન્દ્રભાઈ જાની (ઉ.વ.૪૬) (રહે. અશ્વમેઘ સોસાયટી ગાયત્રી વિદ્યાલયની બાજુમાં નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૦૮/૨૦૨૩ સાંજના ૫/૧૫ વાગ્યાના સુમારે નરોડા ખારીકટ-૧ કેનાલની પાસે…
અમદાવાદ ના કૃષ્ણનગર માં આત્મહત્યા નો બનાવ
કૃષ્ણનગર: નીલ રાજેશકુમાર પટેલ (રહે. વાસુદેવ પા ર્ક સુરભી બંગ્લોઝની અંદર કર્ણાવતી સોસાયટી સામેં નવા નરોડા) એ અગમ્ય કારણસર તા.૧૮/૦૫/૨૦૨૩ રાતના 10:10 વાગે આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે…
આત્મહત્યા અમદાવાદ વિસ્તાર અલગ અલગ વિસ્તાર ના બનાવ
આત્મહત્યા સોલા હાઇકોર્ટ: પિન્ટુભાઈ નવીનભાઈ દરજી (ઉ.વ.૩૫)(રહે.સેક્ટર-૦૬, ચાણક્યપુરી) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૪/૨૦૨૩ સવારના ૯/૪૫ વાગ્યા પહેલા પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે સોલા…