
Read Time:1 Minute, 8 Second
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત મા પાટણ ના એડવોકેટ ડૉ.મનોજ પરમાર ની કો-ઓપ્ટ મેમ્બર તરીકે ડીસીપ્લીન કમિટી મા નિમણુક કરવામાં આવી. આ ખુશી ના પ્રસંગને લઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના ચેરમેન શ્રી જે.જે.પટેલ સાહેબ તથા GLH કમિટી ના ચેરમેન શ્રી ભરત ભગત સાહેબ , શ્રી દિલીપભાઈ પટેલ ( બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મેમ્બર ) , શ્રી દીપેનભાઈ દવે ( ભુત પૂર્વ વા.ચે.બાર કાઉન્સિલ ઓફ ગુજરાત) , શ્રી શંકરજી ગોહિલ ( બાર કાઉન્સિલ ઓફ ગુજરાત) દ્વારા ડૉ.મનોજ પરમાર ને અભીનંદન પાઠવવા મા આવ્યા. ડૉ. મનોજ પરમાર એ સામાજિક સેવા પણ અદા કરી રહ્યા છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે જે.જે પટેલ પટેલને કરાયા નિમણુક